જો તમે પણ શ્રી કૃષ્ણના ભક્ત છો અને તેમની પૂજા કરવા માટે Shree Krishna Shayari in Gujarati અદ્ભુત સંગ્રહ શોધી રહ્યા છો, તો આ પોસ્ટમાં તમારું સ્વાગત છે. આ પોસ્ટ કૃષ્ણ પ્રેમીઓ માટે ખૂબ જ ખાસ બનવાની છે.
આ પોસ્ટમાં, અમે તમારા માટે ગુજરાતીમાં શ્રી કૃષ્ણ શાયરી લાવ્યા છીએ. તમને આ Shree Krishna Shayari in Gujarati ખૂબ ગમશે. જો તમે ગુજરાતી ભાષામાં શ્રી કૃષ્ણ શાયરી વાંચવા માંગતા હો, તો તમારે આ પોસ્ટ એકવાર વાંચવી જ જોઈએ.
આ પોસ્ટમાં, અમે તમારા માટે શ્રેષ્ઠ ગુજરાતી શ્રી કૃષ્ણ શાયરીનો સંગ્રહ બનાવ્યો છે. અમારી ટીમે 144 થી વધુ કૃષ્ણ ગુજરાતી શાયરી લખી છે. તમે હમણાં જ આ પોસ્ટમાં કૃષ્ણ ગુજરાતી શાયરી વાંચવાનું શરૂ કરી શકો છો.
કૃષ્ણ શાયરી ગુજરાતીમાં
રાધા કૃષ્ણ નો પ્રેમ તો જુઓ
સાહેબ
એક પણ ના થયા ને
અલગ પણ ન થયા
હું ક્યાં કહું છું
કાન્હા આંગણ સુધી આવ.
હ્રદય મારું તને સમર્પિત છે ધબકાર બની આવ.
માઘવ ભલેને મઘુરો હોય
૫ણ રાઘા વિના તો અઘુરો જ છે.
દ્વારકાવાળો કરે એ ઠીક બાકી કોઇની
નથી બીક તારી માયા લાગી
હો કાનુડા… 👑જય દ્વાཞⅈકાⅅℍⅈશ👑

લોકો પ્રેમ તો કરવા માંગે છે અને
લડવા પણમાંગે છે
રૂઠે -મનાવેપણ માંગે છે
પરંતુ;
કોઈ ને સમજવા નથી માગતા
એટ્લે જ સબંધ તૂટે છે…….

દરરોજ શબ્દો નું
સુંદર સર્જન
કરું છું
પણ
તારા મૌન સામે
હારી જવાય છે..!!!!!!

દરેક સંબંધ આજીવન ન હોય …
પરંતુ
કોઈક સબંધની યાદગીરી આજીવન હોય છે …..!!!

જો પ્રેમ સાચો હોયને
તો ક્યારે નથી
બદલાતો
ના
સમય સાથેના પરિસ્થિતિઓ સાથે ………

વાસના, ક્રોધ અને લોભ એ સ્વ
વિનાશક નરકના ત્રણ દરવાજા છે.

માણસ તેની માન્યતા દ્વારા બનાવવામાં
આવે છે. જેમ તે માને છે, તેથી તે છે.

જીંદગી ને કૃષ્ણમય બનાવી લ્યો
તમામ પારિસ્થિતિ રાધા બની જશે…

સાચા પ્રેમ માં મુલાકાત જરુરી ના હોય
જો તે સાચા દિલ થી યાદ કરે
અને મન ને શાંતિ મળે એનું નામ સાચો પ્રેમ…..

માણસને મળતી દરેક વસ્તુ કાઈ એની જ મહેનતથી નથીમળતી
ક્યારેક કોઈના આપેલા આશીર્વાદ પણ કમાલ કરી જાય છે……..

પ્રેમ ક્યારેય અધૂરો રહેતો જ નથી
અધુરું રહી જાય છે તો
બસ એક જ
એકબીજાની સાથે રહેવાની ઈચ્છા!!!!
બે જણ એકબીજાને ગમે તે
લાગણી ,
પરંતુ;
બે જણને એકબીજા વગર
ના ગમે તે પ્રેમ….!!!!
હૃદય થી સાફ રહેશો તો
કેટલાય લોકોના
ખાસ રહેશો……..
આ રાત ચંદ્ર જેવી તેજસ્વી છે,
હા, તારા કારણે મારા
જીવનમાં પણ કંઈક એવું જ છે.
Krishna shayari in gujarati 2 line
તારા નામ વગર મારો પ્રેમ અધૂરો છે.
જેમ કે રાધા શ્યામ વિના અધૂરી છે.
જિંદગી એક બંધ કિતાબ છે
જેને ક્યારે કોઈ ખોલતું નથી
જે ખોલે છે એ વાચતું નથી
જે વાચે છે એ સમજતું નથી
જે સમજે છે એ ક્યારે મળતું નથી ………
હવે તે માત્ર પ્રેમ
છે કાન્હા થી,
મંઝિલ તો વૃંદાવનમાં જ મળશે…!!💕
પામવું ક્યાં જરુરી છે
તું સાથે છે એ જ ઘણું છે
કહેવું ક્યાં જરુરી છે,
બસ તું અનુભવે એ જ ઘણું …….
કાના ને ગોકુળ છોડવું ગમતું નતુ
કારણકે
દ્વારિકા નગરી સોનાની તો હતી
પણ રાધા વગર સુની હતી …….
મને દરરોજ રાત્રે તારી યાદોમાં
ખોવાઈ જવું ગમે છે
તમે દૂર હોવ
ત્યારે પણ તમારા હાથમાં સૂઈ જવા જેવું.
તમારા મન ની વાત
જેને સમજાવી પડે એ
વ્યક્તિ માત્ર તમારા શબ્દો જ સમજશે
તમારી ભાવના નહીં …..
એના પર ધ્યાન ના આપશો જે તમારી પીઠ પાછડ વાત કરે છે;
એનો સીધો અર્થ એ છે કે તમે એનાથી બે ડગલા આગડ છો………
Krishna shayari gujarati copy paste
બસ એટલી અસર છે
તારા પ્રેમ ની
જીવું તો અહી છું
પણ જીવ ત્યાં છે………
હું રાધા અધુરી શ્યામ વિનાની
તારી ને મારી વચ્ચે એક રીત તો રહેવાની
તું Mara થી દૂર હું તારા થી દૂર
પણ આપણી વચ્ચે પ્રીત તો રેવાની રાધે રાધે ……
પ્રભાતની વેળા, ભક્તિથી ભરી,
રાધે કૃષ્ણ નામ, હૃદયમાં ધરી.
નવી આશા, નવા ઉમંગથી,
જીવન સાર્થક કર, પ્રેમ સંગથી.
સ્મિત ફરક્યુ હોઠો પર તો,
તમારી યાદ આવી ગઈ. બસ આટલુ જ
લખ્યુ, ત્યા તો હેડકી આવી ગઈ..
શુભ સવાર, રાધે કૃષ્ણ પ્યારો,
દિવસ તારો, બનશે નિરાળો.
તારા નામનો જાદુ, અદભુત,
દરેક પળે, મળે સુખ કરતૂત.
પ્રેમમાં તમે કેટલા અવરોધો જોયા છે !!
હજુ પણ રાધાને
કૃષ્ણ સાથે જોયા છે!!
પ્રેમ એ નથી કે તમે
દુનિયાને કેટલો બતાવો છો,
પ્રેમ તો એ છે કે ,
તમે કેટલો પ્રેમ નિભાવો છો……!!!!!
શ્યામ સુંદર મનોહર, કૃષ્ણ ગોપાલ,
દુષ્ટનો સંહાર કરનાર, જગનો પાલક.
સંસાર સાગરમાં, તું જ નાવડી,
તારા ભરોસે, જીવનની ગાડી.
Krishna shayari gujarati for instagram
શાંતપણું, નમ્રતા, મૌન, આત્મસંયમ
અને શુદ્ધતા: આ મનની શાખાઓ
છે. 🌹 જય દ્વારકાધીશ 🌹
બાંસુરીના સૂરોમાં, રાધાનું નામ,
કૃષ્ણના પ્રેમમાં, રાધાનું ધામ.
એકબીજા વિના, અધૂરા બંને,
પ્રેમની પરાકાષ્ઠા, બતાવે સૌને.
જયશ્રી કૃષ્ણ
ઉપરવાળો જે આપે એ આપણા માટે શ્રેષ્ઠ હોય છે…,
બાકી માંગીને મેળવેલી વસ્તુ હેરાન જ કરે છે…!!
વૃંદાવનની કુંજોમાં, રાસ રમે બંને,
પ્રેમના રંગમાં, રંગાઈ જાય બંને.
નિર્મળ પ્રેમની, અદ્ભુત ગાથા,
રાધા કૃષ્ણના પ્રેમમાં, સૌ ઝુકાવે માથા.
કોઈની પાસે એટલી
પણ ઉમ્મીદ ના રાખવી કે,
ઉમ્મીદની સાથે સાથે તમે પણ 🙁 તૂટી જાઓ.
પ્રેમ ની વેદના કોઈને કહી પણ ના શક્યા
અને ના તો રડી શક્યા
એ જ તો છે શ્રીકૃષ્ણ……
સાથની જારુર બધા ને પડવાની
સાહેબ ….
એકલા તો ભગવાનથી પણ નથી રેવાયું ….
જીવન માં અડધા દુ:ખ ખોટા લોકો પર
વિશ્વાસ કરવાથી આવે છે
અને
અડધા દુ:ખ સાચા લોકો પર શક કરવાથી
રાધે રાધે
આ પણ વાંચો:-